શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા માટે શાળા કાર્યાલયની રૂબરૂ મુલાકાત લો.
પ્રવેશ મેળવનારે નીચેની બાબતોને ધ્યાનમાં લેવી:
બાલભવન અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવતી વખતે જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ કોપી, આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી, માતા પિતા અને બાળકના તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ ફોટા ફોર્મ સાથે જોડવાના રહેશે
ધોરણ ૨ થી ૧૨ નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ અને જરૂરી ફી ભર્યાના અઠવાડિયામાં છેલ્લી શાળા માંથી ઓરીજનલ શાળા છોડીઓનું પ્રમાણપત્ર અને છેલ્લા વર્ષની પરીક્ષા પરિણામની ઝેરોક્ષ કોપી શાળાના કાર્યાલયમાં ફરજિયાત જમા કરાવવી.
પ્રવેશ અંગે વિશેષ માહિતી માટે શાળાના ફોન નંબર ૯૦૨૩૭ ૧૦૨૦૭ પર સંપર્ક કરવો.
શ્રી જયંતીભાઈ વસાણી
આચાર્યશ્રી, પી. પી. સવાણી સ્કૂલ
શિક્ષકનો અર્થ શું થાય? શિક્ષક તો છે જ્યોતિર્ધર.
અંગ્રેજીમાં શિક્ષક માટે Teacher શબ્દ છે જ્યારે સંસ્કૃતમાં શિક્ષક માટે ગુરુ શબ્દ છે.
ગુરુ એ બે અક્ષરોનો બનેલો શબ્દ છે. ગુ અને રૂ . ગુ એટલે અંધકાર અને રૂ એટલે એવો પ્રકાશ જે અંધકારને દૂર કરે છે. શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જોતા ગુરુનો અર્થ થાય છે, અંધકારને દૂર કરનાર.
શિક્ષક કરતાં પથદર્શક શબ્દ ગુરુને માટે યોગ્ય ગણાવી શકાય. આપણા મહાન દેશભક્તો અને શિક્ષણવિદોએ રાષ્ટ્ર નિર્માણ માટે અને શિક્ષણક્ષેત્રે જે મહત્વનું કાર્ય કર્યું હતું એ રાષ્ટ્ર ઘડતર માટે પાયા રૂપ હતું. અત્યારના શિક્ષણ ક્ષેત્રનું ચિત્ર કેવું છે? રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું પ્રદાન શું છે? શા માટે તેમને જ્યોતિર્ધર તરીકે ગણવામાં આવે છે? આ મહત્વના પ્રશ્નો અંગે આપણે વિચારવાનું છે અને સમજવાનું છે.
અંતમાં સાચો શિક્ષક, સાચો ગુરુ ખરેખર તો એ જ કહેવાય કે આપણને અંધકાર અને અજ્ઞાન માંથી દિવ્ય પ્રકાશમાં લઈ જાય છે અને આપણને આત્મજ્ઞાન કરાવે છે.
શ્રી રાકેશ રાઈ
ડાયરેક્ટરશ્રી, પી. પી. સવાણી સ્કૂલ
“કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ…”
કેળવણી શું છે?
શું તે ગ્રંથોનો અભ્યાસ છે? ના
શું તે વિવિધ પ્રકારનું જ્ઞાનછે? તે પણ નથી
શું તે ઈચ્છા શક્તિના પ્રવાહની અભિવ્યક્તિ છે?
શું એ કેળવણી છે, કે જે મનુષ્યને ધીરે ધીરે યંત્ર જેવો બનાવે છે?
શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઈચ્છા શક્તિનો ઉપયોગ કરવાની તાલીમ.
શિક્ષણ એટલે તમારા મસ્તિષ્કમાં ભરવામાં આવેલી સમગ્ર જીવન સુધી પરચા વિના પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં.
સ્વામી વિવેકાનંદે બહુ સરસ કહ્યું છે કે આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા, વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં સારી રીતે ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઇબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.

શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા માટે શાળા કાર્યાલયની રૂબરૂ મુલાકાત લો.
પ્રવેશ મેળવનારે નીચેની બાબતોને ધ્યાનમાં લેવી:
બાલભવન અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવતી વખતે જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ કોપી, આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી, માતા પિતા અને બાળકના તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ ફોટા ફોર્મ સાથે જોડવાના રહેશે
ધોરણ ૨ થી ૧૨ નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ અને જરૂરી ફી ભર્યાના અઠવાડિયામાં છેલ્લી શાળા માંથી ઓરીજનલ શાળા છોડીઓનું પ્રમાણપત્ર અને છેલ્લા વર્ષની પરીક્ષા પરિણામની ઝેરોક્ષ કોપી શાળાના કાર્યાલયમાં ફરજિયાત જમા કરાવવી.
પ્રવેશ અંગે વિશેષ માહિતી માટે શાળાના ફોન નંબર ૯૦૨૩૭ ૧૦૨૦૭ પર સંપર્ક કરવો.
શ્રી જયંતીભાઈ વસાણી
આચાર્યશ્રી, પી. પી. સવાણી સ્કૂલ
શિક્ષકનો અર્થ શું થાય? શિક્ષક તો છે જ્યોતિર્ધર.
અંગ્રેજીમાં શિક્ષક માટે Teacher શબ્દ છે જ્યારે સંસ્કૃતમાં શિક્ષક માટે ગુરુ શબ્દ છે.
ગુરુ એ બે અક્ષરોનો બનેલો શબ્દ છે. ગુ અને રૂ . ગુ એટલે અંધકાર અને રૂ એટલે એવો પ્રકાશ જે અંધકારને દૂર કરે છે. શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જોતા ગુરુનો અર્થ થાય છે, અંધકારને દૂર કરનાર.
શિક્ષક કરતાં પથદર્શક શબ્દ ગુરુને માટે યોગ્ય ગણાવી શકાય. આપણા મહાન દેશભક્તો અને શિક્ષણવિદોએ રાષ્ટ્ર નિર્માણ માટે અને શિક્ષણક્ષેત્રે જે મહત્વનું કાર્ય કર્યું હતું એ રાષ્ટ્ર ઘડતર માટે પાયા રૂપ હતું. અત્યારના શિક્ષણ ક્ષેત્રનું ચિત્ર કેવું છે? રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું પ્રદાન શું છે? શા માટે તેમને જ્યોતિર્ધર તરીકે ગણવામાં આવે છે? આ મહત્વના પ્રશ્નો અંગે આપણે વિચારવાનું છે અને સમજવાનું છે.
અંતમાં સાચો શિક્ષક, સાચો ગુરુ ખરેખર તો એ જ કહેવાય કે આપણને અંધકાર અને અજ્ઞાન માંથી દિવ્ય પ્રકાશમાં લઈ જાય છે અને આપણને આત્મજ્ઞાન કરાવે છે.
શ્રી રાકેશ રાઈ
ડાયરેક્ટરશ્રી, પી. પી. સવાણી સ્કૂલ
“કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ…”
કેળવણી શું છે?
શું તે ગ્રંથોનો અભ્યાસ છે? ના
શું તે વિવિધ પ્રકારનું જ્ઞાનછે? તે પણ નથી
શું તે ઈચ્છા શક્તિના પ્રવાહની અભિવ્યક્તિ છે?
શું એ કેળવણી છે, કે જે મનુષ્યને ધીરે ધીરે યંત્ર જેવો બનાવે છે?
શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઈચ્છા શક્તિનો ઉપયોગ કરવાની તાલીમ.
શિક્ષણ એટલે તમારા મસ્તિષ્કમાં ભરવામાં આવેલી સમગ્ર જીવન સુધી પરચા વિના પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં.
સ્વામી વિવેકાનંદે બહુ સરસ કહ્યું છે કે આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા, વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં સારી રીતે ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઇબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.
